પૂજ્ય તપસ્વી શ્રી જગજીવનજી મહારાજ
પૂજ્ય તપસ્વી શ્રી જગજીવનજી મહારાજ
નો જન્મ સૌરાસ્ઠ્ર પ્રાંતના એ ગીર પ્રદેશમાં થયો જયાં પ્રતિદિન વનરાજોની ગર્જના સંભળાય છે. એ ગામ હતું સમરેલી જિલ્લાનું હલખાનીયા. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૯૪૩, માર્ગશિર્ષ કુષ્ણપક્ષ પ ના દિવસે થયો હતો. તેમના પિતાજીનું નામ મોનજીભાઈ તથા માતાજીનું નામ જકાલબેન હતું. બાલ્યાવસ્થામાં જ તેમના માતા-પિતાની છત્રછાયા હાટી ગઈ હતી અને તેમણે ઍક પ્રકારની અનાથ દશાનો અનુભવ કર્યો. પરંતુ પોતાની નિસ્ડા અને સેવા ભાવનાથી તેમણો જનતાનું હિલ જીતી લીઘું અને નગરશેહની પદવી પ્રાપ્ત કરી સીધી. લગભગ રપ ગામોના સરપંચ યુંટવમાં આવ્યા અને શિક્ષણ તથા પરસ્પરના સહયોગ માટે તેમણો ઘણું કામ કર્યું. હરિજનોની વય્યે પોતાની ૫૦૦ એકર જમીન વિતરીત કરી દીધી અને હરિજનોને અધિકાર અપાવ્યા.
તેમના જીવનમાં વૈરાગ્ય ભાવના હતી. એટલે તેઓ સાંસારિક ઝંઝટથી નિવૃત થઈને સાધુ જીવન વળી ગયા. તેમણો સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજના યરણોમાં ભાગવત જૈન સાધુ દીક્ષા સ્વીકારી લીધી અને તપસ્યા કરવામાં લાગી ગયા. તેમની કહોર તપસ્યા જોઈને બઘાં લોકો અચંબોં પામતા હતા. પછી તેમના પુત્ર શ્રી જયંતમુનિજીએ પણ પ્રાણલાલજી મહારાજના યરનોમાં સાધુ જીવનની સ્વીકાર કર્યો. શ્રી જયંતમુનિજીના વિશેષ અધ્યયન માટે વારાણસી (વનારસ) જવાનો પ્રશ્ન ઊભો થયો. જૈન મુનિ પદયાત્રા જ કરે છે. એટલે આ પ્રથમ અવસર હતો કે ગુજરાતથી પગપાળા યાળીને કોઈ સંત બનારસ પહોય્યા હોય. કહોર પરિશ્રમ અને ઉત્સર્ગનો સામનો કરીને આ બંને સંતોએં વારાણસીમાં પદાર્પણ કર્યું. ત્યાં યાર વર્ષો સુધી લગાતાર અધ્યયન કર્યો પછી તપસ્વીજી મહારાજ જયંતમુનિજીને સાથે લઈને પૂર્વ ભારતમાં પધાર્યો. જૈન તીર્થોનું પર્યટન કરીને કલકત્તામાં યશસ્વી ચતુર્માસ સંપન્ન કર્યું. અને શ્રી ગિરિશચંદ્રમુનિજીને ભારતી જૈન દીક્ષા પ્રદાન કરી તથા નામાંકિત સંત બન્યા. ત્યાર પછી સ્થળોમાં તેમના ચાતુર્માસ થયા અને અનેક સ્થાનોમાં વિધાલાય, જૈન ભવન, ઉપાશ્રય તથા માંહિરનું પણ નિર્માણ થયું. તપસ્વીજી મહારાજનો દષ્ટિકોણ ઉદાર હતો, એટલે તેઓ બધા ધર્મોનો સમાન આદર કરતાં હતા. તેઓ જન્મજાત કવિ હતા. સમગ્ર લેખન તેમનો દોહામાં પ્રસ્તુત કર્યું. તેમનોં ૧૮,૦૦૦ પદ લાખ્યા, જેમાં મંગલ વિહાર, રીશભ ચરિત્ર, કૃષ્ણા ચરિત્ર, સુદર્શન ચરિત્ર, વગેરે પ્રમુખ ગ્રંથ છે. તથા ગુરુ વંદના, નીતિ શાસ્ત્ર, વગેરે મધ્યમ ગ્રંથ પણ લખ્યા. તેમણો લગભગ ૧૮,૦૦૦ માઈલની પદયાત્રા કરી.
તેમની ૮૨ વર્ષની ઉમર હતી. સેંકડો માઈલનો વિહાર કર્યો બાદ અંતિમ ચાતુર્માસ ધનબાદમાં થયું. આ ઉમરે પણ તેમનું શરીર સર્વથા નીરોગી હતું. ઉર દાંત મોજુદ હતા. એક પોસ્ટકાર્ફ પર ૫૦૦૦ અક્ષર લખી શકતા હતા. જૈન ધર્મનું સુપ્રસિધ્ધ દશનૈકાલીખ સૂત્ર જે ઍક હજાર પદનું છે, એ તેમણો અતિ સુક્ષ્મ અક્ષરોમાં ત્રણ પાનમાં લાવ્યું છે , જૈમાં જરાપણ કાપકૂપ નથી, એકદમ સ્વચ્છ લખાણ છે. જૈન સંત અંતિમ જીવનમાં અનશન જીવન (સંથારા) સ્વીકારીને જીવન ત્યાગ કરે છે, પરંતુ બઘા સાધુઓ માટે આ શક્ય નથી. કોઈ વિરલ સંત જ આમ કરી શકે છે.
તેમની ઈચ્છા હતી અનશન ધારણ કરીને દેહ પરિત્યાગ કરવાની. 12 દિસેમ્બર, 1957 માં રાજગીરમાં પ્રવેશ થયો અને 27 દિસેમ્બર, ૧૯૫૭માં તાપસ્યામાં આરૂઢ થઈ ગયા. જપ દિવસો સુધી અનશન ઉદાઈગિરિ પર્વત પર યાલ્યા . બિહાર સરકારે વહું મોટું યોગદાન આપ્યું. ટેલિફોન, વીજળી, પાણી બધું ઉદયગિરિમાં ઉપલબ્ધ કરવવામાં આવ્યા. બિહારના તત્કાલીન મુખ્યમંત્રી મહામાયા બાબુ અનુગ્રહ નારાયણ ઈન્યાદિ બઘા મંત્રી મંડળે આવીને તપસ્વીજના દર્શન કર્યા. સંત વિનોબા ભાવે બે વાર દરનાથે આવ્યા. જયપ્રકાશ નારાયણ પોતાની પત્ની પ્રભાવતીજી સાથે દર્શનાર્થે આવ્યા. તેમણો કહ્યું હતું જે શું સત્યારે પણ એવા સંત ચ્હે જે સાપની કાંયલીની જેમ પોતાનો દેહ છોડી શકે છે. તપસ્વીશ્રીએ કવીરની પંક્તિને યારીતાર્થ કરી છે.
જયપ્રકાશ નારાયણ પણ સ્વયં કવિતા ગાવા લાગ્યા....
“ઝીની- ઝીની બીની યદરિયા જસકે તસ
ઘર દિની યહરિયા, મૈલી ન કીની યદરિયા.”
ત્યારબાદ નતમસ્તક થઈને આશીર્વાદ લઈને પાછા કર્યા.
જાપાનના કુછ ગુરુજી આવ્યા અને તેમનો કહ્યું...
“He is next Buddha for me.”
અર્થાત, આ તપસ્વી મારા માટે બુધ્ધ સમાન છે અને તેમણો બહુ જ નમ્રતાની સાથે પ્રણામ કર્યા તથા બીજી પુણ્યતિથિ પર સ્વયં શ્રધ્ધાંજલિ આપવા માટે પધાર્યા. મા આનંદમયીએ કહ્યું કે તેઓ આ યુગના “ઋષભદેવ” છે અને ખળખળાટ હસીને તેમણો પુષ્પાંજલિ અર્પણ કરી. ૧૯૬૮ કેબુઆરીની પ મી તારીખે, માઘ શુક્લા સપ્તમી, સોમવારે શુભ સમયે તપસ્વીજીએ પ્રાણ ત્યાગ કર્યો.
તેમના સાંસારિક પુત્ર બયુભાઈ (અમૃતલાલ) ત્યાં ઉપસ્થિત હતા અને તેમણો અગ્નિ સંસ્કાર ક્યોં. ૨૦,૦૦૦ની ભીડ ઉપસ્થિત હતી. આવા મહાન તપસ્વી પોતાની અલૌકિક ખુશ્બુ છોડીને પરલોક સીધાવી ગયા.
તેમના સંથારાની સ્મૃતિમાં પૂર્વ ભારત સંઘની સ્થાપના થઈ. અત્રે આજે પૂર્વ ભારતનું વિશાળ ભવન આપ રાજગીરમાં જોઈ રહ્યા છો જેની વ્યવસ્થા ઉત્તમ રેટે થઈ રહી છે. તપસ્યા દરમ્યાન તેમણો કહ્યું હતું કે ભારી પાછળ કોઈ આડંબર કરશો નહીં. કેવળ માનવ સેવાનું કરી કરજો. શ્રી જયંતમુનિજીએ આ સંદેશ શિરોધારાણ કર્યોં અને આજે તપસ્વીજી મહારાજના નામે રાજગીરમાં પૂજ્ય તપસ્વી શ્રી જગજીવનજી મહારાજ મહાવિદ્યાલય (કોલેજ), પૂજ્ય તપસ્વી શ્રી જગજીવનજી મહારાજ સરસ્વતી વિદ્યા મંદિર (૧૦ અર)મોટા પ્રમાણમાં યાલી રહે છે જેમાં ૧૪૦૦ વિદ્યાર્થી અધ્યયનરત છે. ૮ એકર જમીનમાં આ વીદ્યાલય કેલાયેલી છે. પ.પૂ. તપસ્વી શ્રી જગજીવનજી મહારાજ શિશુ વિદ્યા મંદિર (બાલવિદ્યાલય) સુચારૂ રૂપે યાલી રહી છે. જેમાં ૭૦૦ વિદ્યાર્થીઑ શિક્ષણ મેળવી રહ્યા છે. તે સિવાય પેટરવારમાં પૂજ્ય તપસ્વી શ્રી જગજીવનજી મહારાજ યક્ષુ-ચિકિત્સાલયની સ્થાપના ૨૫ વર્ષ પહેલા થઈ હતી. આ સંસ્થા સમગ્ર વિહાર ઝારખંડમાં નિ:શુલ્કભાવે અપૂર્વ સેવા કરી રહી છે અને તેણો લાળો નેત્રરોગીઓને સહાયતા પહોંયાડી છે. તદુપરાંત કેટલાક ગ્રામીણ વિદ્યાલય પ.પૂ. તપસ્વી શ્રી જગજીવનજી મહારાજ નામે યાલી રહ્યા છે.
ઉપસંહાર
આવી રીતે તપસ્વીજીએ ગૃહસ્થ જીવનને ધન્ય કર્યું અને સાધુ જીવન પણ પદયાત્રા તથા અપૂર્વા ત્યાગથી પાવન કર્યું અને ભરતમાં સંસ્કૃતિનો ઝંડો લહેરાવ્યો જ્યારે તેમણો. સાધુ જીવન ધારણ કર્યું ત્યારે તેમની સાથે તેમની પુત્રી પ્રભા બહને પણ પિતાના કદમમાં કદમ મિલાવ્યા અને પછી નાની પુત્રી જયાબહેને પણ સાધુ જેવનનો સ્વીકાર કર્યોં. અનશન સીધા પછી ભારતીય સંસ્કૃતિના એક ઐતિહાસિક ક્રમમાં એક બેનમૂન અધ્યાય જોંડી દીધો. કલકત્તાના તેમજ સમગ્ર ભારતના વિખ્યાત સમાચાર પત્રોએ પોતાના પ્રથમ પૃસ્ઠ પર સમાચાર પ્રગટ કર્યા હતા—
“નિર્વાણના પાથ પર “ અને તેમાંથી “ઓલ ઈન્ડીયા રેડીયો, દિલ્હી “ એ બરોબર સમાચાર પ્રકાશિત કર્યોં. તેમના સ્વર્ગગમન પછી પણ તેમના નામે પુનિત કર્યોં થઈ રહ્યા છે. ઈશ્વરની ઈચ્છા હશે તો પૂર્વ ભારત સંઘ પોતાની જ્વાબદારી બરોબર નિભાવતો રહેશે.