પૂજ્ય તપસ્વી શ્રી જગજીવનજી મહારાજ નો જન્મ સૌરાસ્ઠ્ર પ્રાંતના એ ગીર પ્રદેશમાં થયો જયાં પ્રતિદિન વનરાજોની ગર્જના સંભળાય છે. એ ગામ હતું સમરેલી જિલ્લાનું હલખાનીયા. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૯૪૩, માર્ગશિર્ષ કુષ્ણપક્ષ પ ના દિવસે થયો હતો. તેમના પિતાજીનું નામ મોનજીભાઈ તથા માતાજીનું નામ જકાલબેન હતું. બાલ્યાવસ્થામાં જ તેમના માતા-પિતાની છત્રછાયા હાટી ગઈ હતી અને તેમણે ઍક પ્રકારની અનાથ દશાનો અનુભવ કર્યો. પરંતુ પોતાની નિસ્ડા અને સેવા ભાવનાથી તેમણો જનતાનું હિલ જીતી લીઘું અને નગરશેહની પદવી પ્રાપ્ત કરી સીધી. લગભગ રપ ગામોના સરપંચ યુંટવમાં આવ્યા અને શિક્ષણ તથા પરસ્પરના સહયોગ માટે તેમણો ઘણું કામ કર્યું. હરિજનોની વય્યે પોતાની ૫૦૦ એકર જમીન વિતરીત કરી દીધી અને હરિજનોને અધિકાર અપાવ્યા. ....
પરમ પૂજ્ય જયંતિલાલજી મહારાજ સાહેબ જૈન ધર્મના સંત શિરોમણી- નેત્રજયોતિ પ્રદાતા પરમ દર્શનિક મહજ્ઞાનિ બા. બ્રા. પ. પૂ. જયંત મુનિજી મહારાજ સંદેશ “સહયોગ, સહાનુભૂતિ અને અપનત્વને પ્રત્યેક પ્રાણી સાથે રાખવા જ સત્યનો પરિચય છે અને અર્થમાં ભગવાનની પૂજાછે.” “મનુષ્ય-પ્રાણી સેવાધર્મ સૌથી કહિન ઉપાસના છે અને ઈશ્વરની નજીદિક જવાનો સૌથી ઉત્તમ માર્ગ છે.”....